પૂર્વતૈયારી… | મુંબઈ સમાચાર

પૂર્વતૈયારી…

ગણેશોત્સવ માટે પ્રશાસન સજ્જ થઇ ગયું છે અને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોપાટી ખાતે બાપ્પાના વિસર્જન માટે રેતીને સમતલ કરી તેના પર લોખંડની પ્લેટો બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. (જયપ્રકાશ કેળકર)

Back to top button