આમચી મુંબઈ

રામના રંગે રંગાઇ મુંબઈ

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે મુંબઈમાં પણ જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. વડાલાનું રામમંદિર, સિદ્ધિવિનાયક, બાબુલનાથ જેવા શહેરના પ્રખ્યાત મંદિરોમાં રોશની, રંગોળી સહિતની સજાવટ કરવામાં આવી હતી તથા વિવિધ વિસ્તારોમાં શ્રીરામની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. દિવાળી જેવો માહોલ મુંબઈમાં જોવા મળ્યો હતો. (અમય ખરાડે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…