આમચી મુંબઈ

પૂર્વ ઉપનગરના આ વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડના કામમાં અડચણરૂપ બની રહેલી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને અન્ય સ્થળે ખસેડવામાં આવવાની છે. આ કામ શુક્રવારથી શનિવાર સુધી ચાલવાનું છે. તેથી ૨૪ કલાક દરમિયાન મુલુંડથી વિક્રોલી વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો : થાણેમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

પાલિકાના જણાવ્યા મુજબ ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટના કામ અંતર્ગત ‘ટી’ વોર્ડમાં ફોર્ટીસ હૉસ્પિટલથી ઉદ્યોગ ક્ષેત્ર સુધી ગોરેગામ-મુલુંડ લિંક રોડને લાગીને આવેલી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને હટાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ ૨૪થી ૨૫ મે, ૨૦૨૪ દરમિયાન ૨૪ કલાક માટે ઘાટકોપર, વિક્રોલી, કાંજુરમાર્ગ, ભાંડુપ અને મુલુંડમાં પાણીપુરવઠો બંધ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…