મરાઠા આંદોલન માટે સક્રિય રહેનારા કાર્યક્રરે ભર્યું અંતિમ પગલુંઃ સંયોજકે પોસ્ટમાં કર્યો દાવો

મુંબઇ: જાલના જિલ્લામાં મરાઠા આંદોલનમાં સક્રિય રહેલા સુનીલ કાવલેએ મુંબઇમાં આત્મહત્યા કરી હોવાની માહિતી મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિનોદ પાટીલે તેમની સોશિયલ મિડિયા પોસ્ટમાં આપી હતી. તેમણે પોસ્ટમાં તેમના મરાઠા ભાઇઓને સંબોધતા કહ્યું હતું કે મરાઠી ભાઈઓ તમારી માંગણીઓ રજૂ કરવાની આ યોગ્ય માગ નથી. ઇતિહાસમાં આપણી આ યોદ્ધા જાતિએ અનેક યુદ્ધો જીત્યા છે. થાકશો … Continue reading મરાઠા આંદોલન માટે સક્રિય રહેનારા કાર્યક્રરે ભર્યું અંતિમ પગલુંઃ સંયોજકે પોસ્ટમાં કર્યો દાવો