આમચી મુંબઈ
જીવદયા:
ઉતરાણમાં પતંગ ચગાવવાની મોજમાં માંજામાં ફસાઈને અનેક મૂકપક્ષીઓ ઘાયલ થતાં હોય છે. સોમવારે ઘણાં પક્ષીઓ ઘાયલ થયા હતાં. જેને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ઉતરાણમાં પતંગ ચગાવવાની મોજમાં માંજામાં ફસાઈને અનેક મૂકપક્ષીઓ ઘાયલ થતાં હોય છે. સોમવારે ઘણાં પક્ષીઓ ઘાયલ થયા હતાં. જેને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.