આમચી મુંબઈ
જય શ્રી રામ…:
અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ છે ત્યારે સંપૂર્ણ દેશ રામમય બની ગયો હોય એવું જણાઇ રહ્યું છે. મુંબઈની બજારોમાં ભગવાન રામના ચિત્રોવાળા ટી-શર્ટ પણ વેચાવાનું શરૂ થઇ ગયું છે. (અમય ખરાડે)
અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ છે ત્યારે સંપૂર્ણ દેશ રામમય બની ગયો હોય એવું જણાઇ રહ્યું છે. મુંબઈની બજારોમાં ભગવાન રામના ચિત્રોવાળા ટી-શર્ટ પણ વેચાવાનું શરૂ થઇ ગયું છે. (અમય ખરાડે)