આમચી મુંબઈ

જય શ્રી રામ…:

અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ છે ત્યારે સંપૂર્ણ દેશ રામમય બની ગયો હોય એવું જણાઇ રહ્યું છે. મુંબઈની બજારોમાં ભગવાન રામના ચિત્રોવાળા ટી-શર્ટ પણ વેચાવાનું શરૂ થઇ ગયું છે. (અમય ખરાડે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button