જય મહાદેવ…: | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

જય મહાદેવ…:

શિવરાત્રી નજીક આવી છે ત્યારે ઘાટકોપરના જંગલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરની 18 ફૂટની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (અમય ખરાડે)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button