મરાઠા અનામત વિરોધી અરજી કરનારાઓને વચગાળાનો હુકમ આપવાનો કોર્ટનો ઈનકાર

મુંબઈઃ મરાઠા સમુદાયને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપતા કાયદા પર વચગાળાનો સ્ટે આપવો કે કેમ તે અંગેની સુનાવણી મંગળવારે પૂર્ણ ન થતાં હાઇ કોર્ટની પૂર્ણ બેન્ચે અરજીઓની સુનાવણી ૧૩ જૂન સુધી મુલતવી રાખી હતી.અનામત વિરોધી અરજદારોને તાત્કાલિક રાહત આપવાનો પણ ઇનકાર કર્યો હતો. જો કે, બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે આ દરમિયાન … Continue reading મરાઠા અનામત વિરોધી અરજી કરનારાઓને વચગાળાનો હુકમ આપવાનો કોર્ટનો ઈનકાર