આમચી મુંબઈ

મૂંગા પક્ષી બેહાલ:

મકર સંક્રાંતિના બીજા દિવસે પણ પતંગ પ્રેમીઓના માંજાથી મુંબઈમાં અનેક મૂંગા પક્ષીઓના ગળા કપાવાના અને જખમી થવાના બનાવ નોંધાયા હતા. પરેલમાં આવેલી એનિમલ હૉસ્પિટલ સોમવારથી મંગળવાર સુધીમાં માંજાથી જખમી થયેલા ૮૪ જખમી કબૂતરોને સારવાર આપવામાં આવી હતી. તો મંગળવારે જખમી થયેલી ૧૧ સમડી, ત્રણ પોપટ અને ૧૦ કાગડાને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. (અમય ખરાડે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…