આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં મોટરમેનની ૩૦ ટકા જગ્યાઓ ખાલી

મુંબઈ: મધ્ય રેલવેના મુંબઈ સેક્શનમાં જટિલ અને વળાંકવાળા રેલવે ટ્રેકને કારણે આ રુટ પરથી લોકલ ચલાવવી એ ખૂબ જ અઘરું કામ છે. જેના કારણે મોટરમેનો ભારે તણાવમાં છે અને મોટરમેનના મોત થઈ રહ્યા હોવાની ઘટના ઘટી રહી છે.
વધુમાં, મોટરમેનની લગભગ ૩૦ ટકા જગ્યાઓ ખાલી છે, જેના કારણે બાકીના મોટરમેન પર કામનું દબાણ વધી રહ્યું છે.

માહિતી અધિકાર કાર્યકર્તા અજય બોસ દ્વારા મળેલી માહિતી અનુસાર, મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં ૧,૦૭૬ મંજૂર પોસ્ટમાંથી માત્ર ૭૬૩ મોટરમેન કાર્યરત છે. બાકીની ૩૧૩ જેટલી મોટરમેનની જગ્યાઓ ખાલી હોવાથી અન્ય મોટરમેનને લોકલ રાઉન્ડ ચલાવવા માટે વધારાના કલાકો કામ કરવું પડી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ