આમચી મુંબઈ

ખાર-બાંદ્રામાં 14 દિવસ 10 ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલી હિલ રિઝર્વિયરની જૂની અને મુખ્ય પાઈપલાઈનના પુનર્વસન અને સમારકામનું કામ કરવામાં આવવાનું છે. તેથી મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2024થી સોમવાર 11 માર્ચ, 2024 સુધી 14 દિવસ બાંદ્રાથી ખાર વિસ્તારમાં 10 ટકા પાણીકાપ રહેશે.
પાલિકાના જણાવ્યા મુજબ `એચ-પશ્ચિમ’ વોર્ડમાં આવેલા કાંતવાડી, શેરલી રાજન, ગઝધરબંધ અને દાંડપાડા, દિલીપકુમાર ઝોન, કોલ ડોંગરી ઝોનસ
પાલી માલા ઝોન અને યુનિયન પાર્ક ઝોન, ખાર (પશ્ચિમ), બાંદ્રા (પશ્ચિમ)ના અમુક વિસ્તારમાં પાણીપુરવઠામાં 10 ટકા પાણીકાપ રહેશે. 11 માર્ચ બાદ પાણીપુરવઠો પૂર્વવત થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ