શ્રેષ્ઠતાની પરાકાષ્ઠા શ્રીદેવી: અભિનેત્રી કે અકળ ઉખાણું?

ડ્રેસ-સર્કલ -સંજય છેલ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના મૃત્યુને આજે ચાર વર્ષ વીતી ગયા,છતાં એનાં અ-કાળ મોત પાછળનું રહસ્ય હજી એમને એમ જ છે. હવે મીડિયાવાળાઓ પણ ગોસિપ કરી કરીને, અટકળો બાંધી બાંધીને કે આરોપો મૂકી મૂકીને થાકી ગયા છે. કલાકારના ભેદી મોત પાછળ જેટલું રાજકારણ રમાવાનું હતું એ પણ રમાઇ ચૂક્યું છે.સુશાંત જેટલું જ એક … Continue reading શ્રેષ્ઠતાની પરાકાષ્ઠા શ્રીદેવી: અભિનેત્રી કે અકળ ઉખાણું?