સિક્વલમાં અભિનેત્રીઓનું કાસ્ટિંગ આઉચ !

સફળ ફિલ્મ્સના બીજા ભાગમાં અભિનેત્રીઓને કેમ કાસ્ટ કરવામાં નથી આવતી? શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા લાંબા સમયથી પાછળ ઠેલાતી બોની કપૂર નિર્મિત, અમિત શર્મા દિગ્દર્શિત અને અજય દેવગણ-પ્રિયામણી અભિનીત ફિલ્મ ‘મેદાન’ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રચાર દરમિયાન બોની કપૂરે તેની બીજી એક ફિલ્મની વાત પણ કરી. એ ફિલ્મ એટલે ૨૦૦૫માં રિલીઝ થયેલી અનીસ … Continue reading સિક્વલમાં અભિનેત્રીઓનું કાસ્ટિંગ આઉચ !