કોણે કહ્યું એકનાથ શિંદે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે કરતાં સારા છે…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય સમાજ પાર્ટીના નેતા મહાદેવ જાનકરે યવતમાળમાં નિવેદન આપ્યું હતું કે ભાજપ એક એવી પાર્ટી છે જે પોતાના મિત્રોનો ઉપયોગ કરે છે અને ફેંકી દે છે. હવે ધારાસભ્ય બચુ કડુએ પણ જાનકરના નિવેદનને સમર્થન આપ્યું છે. કડુએ કહ્યું છે કે ભાજપની ભૂમિકા મિત્રોને સાથે લઈ જવાની અને કામ થઈ જાય ત્યારે છોડી … Continue reading કોણે કહ્યું એકનાથ શિંદે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે કરતાં સારા છે…