એનસીપી સાથે ગઠબંધન બાદ મારી સીટનું શું: પંકજા મુંડેનો સવાલ?

છત્રપતિ સંભાજીયાનગરઃ મહારાષ્ટ્રમાં અમારી પાર્ટીએ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે જોડાણ કર્યા પછી તેમના મતવિસ્તાર પર પ્રશ્નાર્થ ચિહ્ન છે, એમ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં નેતા પંકજા મુંડેએ જણાવ્યું હતું.મુંડે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પરલીથી પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે હારી ગયા, જેઓ હવે એકનાથ શિંદે સરકારમાં પ્રધાન છે, જેમાં … Continue reading એનસીપી સાથે ગઠબંધન બાદ મારી સીટનું શું: પંકજા મુંડેનો સવાલ?