લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપને હરાવી શકાય છેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે આ વખતની ચૂંટણીમાં જીતેલા તેમના પક્ષના ઉમેદવારોને મળ્યા હતા અને જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામોએ બતાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હરાવી શકાય છે .શિવસેના (યુબીટી)ના વિજેતા રાજાભાઈ પ્રકાશ વાજે (નાસિક બેઠક પરથી) અને સંજય દીના પાટીલ (મુંબઈ ઉત્તર પૂર્વ) ચૂંટણી પરિણામોની જાહેરાતના એક દિવસ બાદ બુધવારે … Continue reading લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપને હરાવી શકાય છેઃ ઉદ્ધવ ઠાકરે