વડા પ્રધાને કરી મેટ્રોમાં મુસાફરી

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈ મેટ્રો લાઇન 3 ના બીકેસીથી આરે તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાંતાક્રુઝ સ્ટેશન અને પાછા મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ, મહારાષ્ટ્ર સરકારની લાડકી બહિન યોજનાના લાભાર્થીઓ અને ભૂગર્ભ લાઇન બાંધવામાં સામેલ મજૂરો સાથે વાતો કરી હતી.તેમણે પ્રવાસીઓ માટે મુસાફરીના અનુભવને વધારવા માટેના મેટ્રોકનેક્ટ3 એપ લોન્ચ … Continue reading વડા પ્રધાને કરી મેટ્રોમાં મુસાફરી