Nationalist Congress Party will be eligible?

… તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વ વિધાનસભ્ય પાત્ર ઠરશે?

મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું નામ અને ચૂંટણી ચિહ્ન ઘડિયાળ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આપ્યું હોવાથી આ નિર્ણયના આધારે વિધાનસભ્યોના અપાત્રતાની સર્વ અરજી રદ કરવામાં આવશે એવા ચિહ્નો છે.બંધારણના દસમા પરિશિષ્ટ અનુસાર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા તેમણે વિધાનસભામાં પક્ષાદેશ (વ્હીપ)નો ભંગ કર્યો છે કે નહીં અને એમનું જાહેર વર્તન પક્ષના વિરોધમાં અથવા … Continue reading … તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વ વિધાનસભ્ય પાત્ર ઠરશે?

મુંબઈ સમાચાર

Copy and paste this URL into your WordPress site to embed

Copy and paste this code into your site to embed