NEET-PG પરીક્ષા રદ કરવા મુદ્દે શરદ પવારના જૂથે શિક્ષણ પ્રધાનનું માગ્યું રાજીનામું

મુંબઈઃ નીટ-પીજી (NEET-PG)ની પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ) દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી છે અને સરકાર પરીક્ષાર્થીઓ-ઉમેદવારોના જીવન સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત શરદ પવાર જૂથે પરીક્ષા પ્રક્રિયામાં થયેલા છીંડાને પગલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની … Continue reading NEET-PG પરીક્ષા રદ કરવા મુદ્દે શરદ પવારના જૂથે શિક્ષણ પ્રધાનનું માગ્યું રાજીનામું