…લોકો તારો બંદોબસ્ત કરશેઃ આવું કોને કહ્યું શરદ પવારે?

મુંબઈ: છેલ્લાં અમુક વખતથી પુણેમાં કોયતા ગેંગના આતંક અને ડ્રગ્ઝના દૂષણના ઘણા સમાચારો વહેતા થાય છે અને આ મુદ્દે શરદચંદ્ર પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના અધ્યક્ષ શરદ પવારે સરકારની ટીકા કરી હતી.ભૂતપૂર્વ વિધાનસભ્ય બાપુસાહેબ પઠારેએ પુણેના ખરાડી ખાતે શરદ પવારના પક્ષમાં પ્રવેશ કર્યો એ દરમિયાન બોલતા શરદ પવારે કહ્યું હતું કે આજે જે લોકોના હાથમાં સત્તા … Continue reading …લોકો તારો બંદોબસ્ત કરશેઃ આવું કોને કહ્યું શરદ પવારે?