મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે થયો વિશ્વાસઘાત, કોણે કહ્યું?

મુંબઈ: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહનું આમંત્રણ ફગાવવા બદલ સમાચારોમાં છવાયેલા ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉતર્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસઘાતનો ભોગ બનેલા ગણાવ્યા હતા.મુંબઈ ખાતે આવેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે જઇને તેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું … Continue reading મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે થયો વિશ્વાસઘાત, કોણે કહ્યું?