…તો એક પણ પ્રચાર સભા નહીં થવા દઉં : કાફલા પર હુમલા બાદ વિફરેલા રાજ ઠાકરેનો હુંકાર

મુંબઈ: હાલમાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેનો કાફલો બીડમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમના કાફલા પર સોપારીઓ ફેંકીને ‘સોપારીબાજ’ના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ શનિવારે રાજ ઠાકરેએ છત્રપતિ સંભાજીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર તેમણે નિશાન સાધ્યું હતું.રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં વિરોધ પક્ષોને … Continue reading …તો એક પણ પ્રચાર સભા નહીં થવા દઉં : કાફલા પર હુમલા બાદ વિફરેલા રાજ ઠાકરેનો હુંકાર