અમરાવતીમાં ભીષણ અકસ્માત, લોકોથી ભરેલી બસ 30 ફૂટ ઊંડી ખાઇમાં પડતા 3ના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આજે એટલે કે 23મી સપ્ટેમ્બરે એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. અમરાવતી જિલ્લાના સેમાદોહ પાસે એક ખાનગી ટ્રાવેલ કંપનીની બસ ઊંડી ખાઈમાં પડી જતાં 3 લોકોના મોત થયા છે અને 50 જેટલા લોકો ઘાયલ થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. ઘાયલ … Continue reading અમરાવતીમાં ભીષણ અકસ્માત, લોકોથી ભરેલી બસ 30 ફૂટ ઊંડી ખાઇમાં પડતા 3ના મોત, અનેક ઘાયલ