મરાઠા અનામત મુદ્દે પંકજા મુંડેએ શરદ પવારને કર્યો આ સવાલ?

છત્રપતિ સંભાજીનગર: મરાઠા અનામતનો મુદ્દો હાલમાં ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના સૌથી વધુ અનુભવી નેતા શરદ પવારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ, એમ ભાજપના વિધાન પરિષદના સભ્ય પંકજા મુંડેએ આજે જણાવ્યું હતું. આ પણ વાંચો: IAS પૂજા ખેડકર સાથે સંબંધો અંગે ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી આ મોટી વાત… પત્રકારો સાથેની વાતચીતમાં મુંડેએ … Continue reading મરાઠા અનામત મુદ્દે પંકજા મુંડેએ શરદ પવારને કર્યો આ સવાલ?