બે મહિનામાં એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે બીજી મુલાકાત, રાજકારણ ગરમાયું

મુંબઈ: ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુને વધુ રાજકીય પક્ષોને પોતાની સાથે લેવાના પ્રયાસો શરૂ છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ પણ વાંચો: Assembly Election: રાજ ઠાકરે મહાયુતિ સાથે રહેવાનો શિંદે જૂથના વિધાનસભ્યને વિશ્વાસ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે થયેલી આ બેઠકને … Continue reading બે મહિનામાં એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે બીજી મુલાકાત, રાજકારણ ગરમાયું