કૌન બનેગા મુખ્યમંત્રી? મહાયુતિમાં કોના પર કળશ ઢોળાશે?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરોધ પક્ષો મહાવિકાસ આઘાડી હોય કે પછી સત્તાધારી પક્ષ મહાયુતિ, બંનેમાં મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ બનશે તે હજી પણ જાહેર કરાયું નથી. મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનવા ઇચ્છુક હોવાની ચર્ચા છે અને તે આ માટે દિલ્હી પણ ગયા હોવાનું કહેવાય છે. જ્યારે મહાયુતિમાં એકનાથ … Continue reading કૌન બનેગા મુખ્યમંત્રી? મહાયુતિમાં કોના પર કળશ ઢોળાશે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed