મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર

મુંબઈ: શિવસેના (યુબીટી) એ મંગળવારે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેના અંગત સહયોગી મિલિંદ નાર્વેકરને વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હોવાથી ઉમેદવારોની સંખ્યા 12 થઈ ગઈ છે.શાસક મહાયુતિના નવ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી (મવિઆ)ના ત્રણ ઉમેદવારે મંગળવારે તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. વિધાનસભાના સભ્યો આ ચૂંટણી માટે મતદાતા છે. 14 ખાલી જગ્યાઓને … Continue reading મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર