Maharashtraમાં ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામ બદલાશે, સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો નિર્ણય

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના (Maharashtra) બે શહેરોના નામ બદલવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે અરજી ફગાવી દીધી હકીકતમાં, અરજદારોએ … Continue reading Maharashtraમાં ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામ બદલાશે, સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો નિર્ણય