પ્રાણીપ્રેમ ભારે પડ્યોઃ એક બિલાડીને બચાવવા ગયા ને પાંચ જણે જીવ ગુમાવ્યો

અહેમદનગરઃ મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક દુઃખદ પણ ચોંકાવનારી ઘટના બની છે.મહારાષ્ટ્રમાં બિલાડીને બચાવવા જતા 5 લોકોના મોત થયા છે. આ ઘટના અહેમદ નગર જિલ્લાની છે. ઘટનાની વિગતો જાણીએ તો અહીંના નેવાસા તાલુકામાં એક બિલાડી બાયોગેસના ખાડામાં પડી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેને બચાવવા ગયેલો વ્યક્તિ બહાર ન આવતાં અન્ય એક વ્યક્તિ તેને બચાવવા નીચે ઉતરી … Continue reading પ્રાણીપ્રેમ ભારે પડ્યોઃ એક બિલાડીને બચાવવા ગયા ને પાંચ જણે જીવ ગુમાવ્યો