Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં કોને થશે ફાયદો કે નુકશાન ? યોગેન્દ્ર યાદવે કર્યું પરિણામનું પૂર્વાનુમાન

નવી દિલ્હી : મહારાષ્ટ્રની(Maharashtra) તમામ 48 લોકસભા બેઠકો(Lok Sabha Election 2024) પર મતદાન પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન મહાયુતિ અને મહાવિકાસ અઘાડીની જીત અને હારને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. તેવા સમયે એક સમાચાર ચેનલને રાજકીય નિષ્ણાત અને સ્વરાજ ઈન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવે પોતાના મંતવ્યો રજૂ કર્યા … Continue reading Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં કોને થશે ફાયદો કે નુકશાન ? યોગેન્દ્ર યાદવે કર્યું પરિણામનું પૂર્વાનુમાન