પરદેશ કેમ જવું, આપણું ગામ સારું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સતત ચાલી રહેલા કામમાંથી થોડો સમય કાઢીને સાતારા જિલ્લામાં આવેલા પોતાના મૂળ ગામ દરેમાં ગયા હતા અને ત્યાં તેમણે ખેતરોમાં કામ કર્યું હતું અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. આ બધાની વચ્ચે તેમણે ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો.અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે ગયા અઠવાડિયે જ … Continue reading પરદેશ કેમ જવું, આપણું ગામ સારું: એકનાથ શિંદે