નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે શનિવારે એવો દાવો કર્યો હતો કે મુંબઈના બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે દ્વારા કરાયેલો લાંચનો તેમની સામેનો તાજો આરોપ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું ‘નવું પગલું’ હતું. જ્યારે બીજી તરફ વાઝેના દાવા પર ગૃહ વિભાગના વડા ફડણવીસે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. આ … Continue reading ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેએ અનિલ દેશમુખ સામેના લાંચના આરોપોનો પુનરોચ્ચાર કર્યોે, ફડણવીસે તપાસની ખાતરી આપી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed