મારા દીકરા નહીં, તાકાત હોય તો મારો મુકાબલો કરોઃ શિંદેનો ઠાકરેને પડકાર
મુંબઈ: શિવસેનાના ભાગલા થયા ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચેની ખટાશ જગજાહેર છે અને વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ બંને દ્વારા એકબીજા પર તીખા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. એકનાથ શિંદેએ પોતાના પુત્ર શ્રીકાંત શિંદેનો બચાવ કરતા કહ્યું હતું કે જો કોઇને લડવું હોય તો તેમણે મારા વિરુદ્ધ લડવું જોઇએ, મારા … Continue reading મારા દીકરા નહીં, તાકાત હોય તો મારો મુકાબલો કરોઃ શિંદેનો ઠાકરેને પડકાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed