બાંગ્લાદેશમાં ફસાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સક્રિય

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાંગ્લાદેશમાં નાગરિક અશાંતિના પગલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ત્યાં અટવાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની સલામતી અને તેમના વતન પરત ફરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેતાં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું.બાંગ્લાદેશમાં અશાંતિને પગલે વિદેશી નાગરિકો ખાસ કરીને મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પ્રશ્ર્નો ઊભા કર્યા છે. … Continue reading બાંગ્લાદેશમાં ફસાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સક્રિય