ચંદ્રપુરમાં ખોરાકીઝેરની અસર: એકનું મોત, 79 હોસ્પિટલભેગા
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લાના માજરી કોલીરી વિસ્તારમાં રવિવારે ખોરાકીઝેરની અસરને કારણે એક જણનું મોત થયું હતું, જ્યારે 79 લોકોને સારવારાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.શનિવારે સાંજના કાલી મંદિરમાં ચૈત્ર નવરાત્રિ મહોત્સવની પૂર્વસંધ્યાએ ધાર્મિક કાર્યક્રમમાં 400થી વધુ લોકોએ ‘પ્રસાદ’ ખાધા બાદ આ ઘટના બની હતી.કેટલાક લોકો ઘરે ગયા બાદ તેમની તબિયત લથડી હતી અને 79 લોકો મોડી રાતે … Continue reading ચંદ્રપુરમાં ખોરાકીઝેરની અસર: એકનું મોત, 79 હોસ્પિટલભેગા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed