ફડણવીસે વડા પ્રધાન પાસે શું માગ્યું?: રાજ્યને દુકાળમુક્ત કરવા ૫૦,૦૦૦ કરોડની બે યોજના…

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના શિરડીમાં આવ્યા હતા, ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પાસેથી ₹ ૫૦,૦૦૦ કરોડની બે નદી જોડ યોજના માટે મદદ માંગી હતી.અહેમદનગરમાં સભાને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે લગભગ 50 ટકા મહારાષ્ટ્ર દુષ્કાળગ્રસ્ત છે. સમસ્યાઓને દૂર કરવા માટે, આપણે કાયમી ઉકેલ પર કામ કરવું પડશે.રાજ્ય સરકાર … Continue reading ફડણવીસે વડા પ્રધાન પાસે શું માગ્યું?: રાજ્યને દુકાળમુક્ત કરવા ૫૦,૦૦૦ કરોડની બે યોજના…