હરિયાણાના પરિણામોથી અમે હતાશ નથી થયા: મહારાષ્ટ્ર કોંગ્રેસે આપ્યું નિવેદન

મુંબઈ: હરિયાણામાં ભાજપ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે અને આ ચૂંટણીના પરિણામોની અસર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર થશે કે શું તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે મહાવિકાસ આઘાડીના નેતાઓ દ્વારા અત્યારથી જ નિવદેન આપવા લાગ્યા છે. પહેલા ઉદ્ધવ સેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ વિશે વાત કર્યા બાદ હવે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નિથલાએ પણ આ … Continue reading હરિયાણાના પરિણામોથી અમે હતાશ નથી થયા: મહારાષ્ટ્ર કોંગ્રેસે આપ્યું નિવેદન