ભાજપ ઝૂંપડા હટાવીને રહેવાસીઓને મીઠાગરની જમીન પર લઈ જવાની યોજના ધરાવે છે: આદિત્ય ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ પર મુંબઈમાંથી ઝૂંપડા હટાવી દેવાનો અને તેના રહેવાસીઓને મીઠાગરની જમીન પર સ્થળાંતરિત કરવાનો ગંભીર આક્ષેેપ લગાવ્યો હતો.આદિત્ય ઠાકરેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે પિયુષ ગોયલે એક ઈન્ટરવ્યૂમાં કરેલી વાતનો સંદર્ભ પકડીને કહ્યું હતું કે ભાજપની યોજના અત્યંત જોખમી છે. જે લોકો ઝૂંપડામાં રહે છે તેમને આગામી દિવસોમાં રોજગાર … Continue reading ભાજપ ઝૂંપડા હટાવીને રહેવાસીઓને મીઠાગરની જમીન પર લઈ જવાની યોજના ધરાવે છે: આદિત્ય ઠાકરે