Shivaji Maharaj Statue Collapse: છત્રપતિ શિવાજીના નામનું રાજકારણ ઔરંગઝેબ ફેન ક્લબ ન કરે: ભાજપ
મુંબઈ: હિંદવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા પર ઊભી કરાયેલી પ્રતિમા ધરાશાયી થઇ તેનાથી મહારાષ્ટ્રની ધરતી પર રાજકીય ભૂકંપ આવ્યો છે અને એકબીજા પર આરોપો પ્રત્યારોપોનો દોર શરૂ થયો છે. વિપક્ષો સરકાર ભ્રષ્ટાચારમાં લુપ્ત હોવાના સહિતના આરોપોથી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે સત્તાધારી પક્ષે પણ વિપક્ષને જડબાતોડ જવાબ આપતી પ્રતિક્રિયા … Continue reading Shivaji Maharaj Statue Collapse: છત્રપતિ શિવાજીના નામનું રાજકારણ ઔરંગઝેબ ફેન ક્લબ ન કરે: ભાજપ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed