Maharashtra માં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ , રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક મળ્યા

સોલાપુર : દેશના અનેક રાજ્યોમાં રેલવેને નુકશાન પહોંચાડવાના ચાલી રહેલા ષડયંત્ર વચ્ચે મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ માલગાડીને ઉથલાવી દેવાની ઘટના બની છે. જેમાં સોલાપુરમાં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો હતો. ટ્રેનના લોકો પાયલોટની સતર્કતાના કારણે અકસ્માત ટળી ગયો હતો. રેલવેના … Continue reading Maharashtra માં માલગાડીને ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ , રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક મળ્યા