પુણે જળબંબાકારઃ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મદદ માટે ઈન્ડિયન આર્મીને અપીલ

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં આજે ખડકવાસલા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવ્યા બાદ ડૂબી ગયેલા રહેવાસી વિસ્તારોમાં બચાવ કામગીરી માટે આર્મીની કોલમને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે આર્મીના વરિષ્ઠ એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ વિભાગે એકતા નગર વિસ્તારમાં આવેલી સોસાયટીના કેટલાક સભ્યોને પણ બહાર કાઢ્યા હતા. પાછલા પખવાડિયામાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે … Continue reading પુણે જળબંબાકારઃ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મદદ માટે ઈન્ડિયન આર્મીને અપીલ