મહાવિકાસ આઘાડીમાં ત્રણ વહેણ, બધાને મુખ્ય પ્રધાનપદ જોઈએ છે: રાવસાહેબ દાનવે

જાલના: ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ મહાવિકાસ આઘાડીની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેઓ તેમની આક્રમક શૈલી માટે જાણીતા છે. તેમણે મહાયુતિની વિધાનસભાની તૈયારીઓ વિશે માહિતી આપતાં મહાવિકાસ આઘાડીની હાલત પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મુંબઈમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં થયેલા નબળા દેખાવની ચર્ચા થઈ હતી. જેથી આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ … Continue reading મહાવિકાસ આઘાડીમાં ત્રણ વહેણ, બધાને મુખ્ય પ્રધાનપદ જોઈએ છે: રાવસાહેબ દાનવે