બદલાપુરમાં બબાલઃ બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર નરાધમ છે કોણ?

મુંબઈ: બદલાપુર બાળ યૌન શોષણ મામલે અક્ષય શિંદે નામના 24 વર્ષના યુવકની ધરપકડ કરીને તેને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ચાર વર્ષની બાળકીઓ પર અત્યાચાર કરવાના આરોપસર નરાધમની ચારેકોર ટીકા થઈ રહી છે. એટલું જ નહીં, આ કેસમાં કેસ નોંધવામાં મોડું થવાને કારણે મંગળવારે બદલાપુરમાં વિરોધ ફાટી નીકળતા લગભગ 11 કલાક … Continue reading બદલાપુરમાં બબાલઃ બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર નરાધમ છે કોણ?