Dy. CM Ajit Pawarએ કરી આ ઘોષણા અને વિધાનસભામાં લાગ્યા જય શ્રીરામના નારા…

મુંબઈઃ રાજ્યના વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે એવી ઘોષણા કરી હતી કે આખું ગૃહ જય શ્રીરામના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આવો જોઈએ શું છે આ ઘોષણા…બાવીસમી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન રાજ્ય … Continue reading Dy. CM Ajit Pawarએ કરી આ ઘોષણા અને વિધાનસભામાં લાગ્યા જય શ્રીરામના નારા…