છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી

લાતુર: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા 26મી ઓગસ્ટના તૂટી પડવાના કિસ્સામાં રાજકારણ ગરમાયા પછી આ મુદ્દે મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે જવાબદારીપૂર્ણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.કોંકણ પ્રાંતના માલવણ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટના બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે મહારાષ્ટ્રના લોકોની માફી માગી હતી. ‘અધિકારી હોય કે … Continue reading છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી