AAP નેતાએ કર્યો ઉદ્ધવ, અજિત પવારની આવક પર સવાલ

મુંબઈ: આમી આદમી પાર્ટી(આપ)ની નેતા અંજલી દામનિયાએ ઉદ્ધવ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને નાના પટોલે સહિતના નેતાઓની આવક વિશે પ્રશ્ર્ન ઊભો કર્યો હતો તેમ જ તેમની વિરુદ્ધ તપાસ કરવાની માગણી પણ કરી હતી.દામનિયાએ પોતાની આવક વિશે કરવામાં આવેલા આરોપ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે 2014માં મેંં સોગંદનામામાં મારી આવક એક કરોડ રૂપિયાથી વધુ … Continue reading AAP નેતાએ કર્યો ઉદ્ધવ, અજિત પવારની આવક પર સવાલ