નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામ(Loksabha Election result) 4 જુનના રોજ જાહેર કરવામાં આવશે, કોંગ્રેસે ચૂંટણી પંચ(Election Commission)એ મતગણતરી માટેના નિયમોમાં કરેલા ફેરફારો અંગે સવાલ ઉઠાવ્યા છે, કોંગ્રેસ નેતા અજય માકને મત ગણતરી પ્રક્રિયા દરમિયાન આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ટેબલ પર ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સને મંજૂરી ન આપવાના નવા નિયમ પર સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ પ્લેટફોર્મ X … Continue reading ‘આ EVM ગોટાળા કરતા પણ ગંભીર છે…’ કોંગ્રેસે મતગણતરીના નવા નિયમ પર સવાલ ઉઠાવ્યા, ચૂંટણી પંચે આપ્યો જવાબ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed