ગુજરાતમાં ઓછું મતદાન થાય તો ભાજપને નુકસાનની સંભાવના, જાણો કેમ?

અમદાવાદ: ગુજરાતમાં 25 સીટો પર લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, એક તરફી મનાતી ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર કમબેક કર્યું છે. કોંગ્રેસે જે રીતે ભાજપને ફાઈટ આપી છે તે જોઈને તો ભાજપના નેતાઓ પણ દંગ રહી ગયા છે. ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ માટે વરદાનરૂપ થાય છે કે કે તે તો આગામી 4 મી જુનના રોજ … Continue reading ગુજરાતમાં ઓછું મતદાન થાય તો ભાજપને નુકસાનની સંભાવના, જાણો કેમ?