કૉંગ્રેસ કલમ 370 અને રામ મંદિર પર બાબરી તાળું ન લગાવે તે માટે 400 બેઠકો જોઈએ છે: વડા પ્રધાન

ધાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હું કે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએને 400 બેઠક મળે એવી ઈચ્છા એટલા માટે રાખુું છું કેમકે મારે સુનિશ્ર્ચિત કરવું છે કે કૉંગ્રેસ ફરીથી કલમ 370 દેશમાં લાગુ ન કરે અને અયોધ્યામાં બાંધવામાં આવેલા રામ મંદિરમાં ‘બાબરી તાળું’ ન લગાવે. મધ્ય પ્રદેશના ધારમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં મોદીએ મુસ્લિમોને … Continue reading કૉંગ્રેસ કલમ 370 અને રામ મંદિર પર બાબરી તાળું ન લગાવે તે માટે 400 બેઠકો જોઈએ છે: વડા પ્રધાન