ટામેટાંની નવાજૂની: ફળ ગણવું કે શાકભાજી?!

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી દર્શનશાસ્ત્રમાં દ્વિધા વિશે ઘણું લખવામાં આવ્યું છે. આપણે સત્ય કોને માનવું જોઈએ એ માટે તર્કબદ્ધ દલીલો કરવામાં આવી છે. દરેક પ્રશ્ર્નનો જવાબ પોતાના દૃષ્ટિકોણ મુજબ જાતજાતનો હોઇ શકે. સુખની દરેક વ્યક્તિ માટે વ્યાખ્યા અલગ અલગ હોય એવો જ સવાલ ટામેટાં ( કે ટમાટો- ટમેતટુ ) માટે થતો રહ્યો છે. … Continue reading ટામેટાંની નવાજૂની: ફળ ગણવું કે શાકભાજી?!